❛જીવાઈ ગયેલી જીંદગીનો થોડોક થાક તો છે જ,
પણ એમાં બાકી રહેલી જીંદગીનો શુ વાંક ?
બધું કહી દેવું ને કંઈક સાંભળી લેવું ની વચ્ચે જે જીવન છે અને માણી લો, કારણકે એમાં પોતાનો સ્વાર્થ છે.
બધી વસ્તુ માં કે વ્યક્તિ માં ખુશી નથી, ક્યારેક પોતે બીજા ની ખુશી નો સ્ત્રોત બની જુઓ,એમાં જિંદગીની સાચી મજા છે.
જિંદગી જીવી લીધી ને હવે પરવારી ગયા, હવે બાકી ની જિંદગી જીવી જાણો કરતા હવે એણે માણો. એમાં જ સાચી મજા છે.
-કાકી ના ઓટલે થી.
પ્રાચી ભટ્ટ

